હાંસોલ, 22 જુલાઈ (હિ.સ.) આધુનિક સમાજમાં સ્વચ્છ સંસ્કારને જન-જીવનમાં ધારણ કરવાના ઉદ્દેશ્યથી શ્રી મધુસૂદન ધ્યાનયોગ નિકેતન હાંસોલ, ઈન્દિરા બ્રિજ પાસે, ગુજરાતમાં ગુરૂ પૂર્ણિમાના દિવસે ધાર્મિક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું. આ આધ્યાત્મિક કાર્યક્રમમાં બ્રહ્મનાદ અને શક્તિપાઠ દ્વારા આ આશ્રમના પ્રમુખ શ્રી ધ્યાનયોગી ઓમદાસજી મહારાજે ઉપસ્થિત લોકોને માનસિક શાંતિને જીવનમાં ધારણ કરવાના હેતુએ પ્રવચન સંભળાવ્યું. આ પ્રસંગે શ્રી ધ્યાનયોગી ઓમદાસજી મહારાજે બ્રહ્મનાદ અને શક્તિપાઠ વિધિ પર આધારિત સી.ડી.ને લોન્ચ કરી છે. મહારાજનો દાવો છે કે આ સી.ડી.ને માત્ર સાંભળવાથી જ નિશ્ર્વિત રૂપથી માનસિક શાંતિ ગ્રહણ કરવાની ઉર્જા પ્રાપ્ત થાય છે. ટ્રસ્ટે જાહેરાત કરી કે આ સી.ડી.ને વેચવાથી પ્રાપ્ત થયેલ તમામ રકમને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ રાજ્યોમાં પીડિતોને રાહત મદદ માટે અને સારા કાર્યોના ઉદ્દેશ્યથી ખર્ચ કરવામાં આવશે. આ આધ્યાત્મિક સમારોહમાં કુદરતી આપદામાં માર્યા ગયેલ લાખો નિર્દોષ લોકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પણ ધારણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે આ પ્રવચનનો સારાંશ સાંભળવા માટે દેશના વિવિધ સ્થાનો પરથી આવનાર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને રસપાન કરાવશે.
ગુરૂ પૂર્ણિમાના અવસરે સી.ડી. લોન્ચ, કમાણી કુદરતી આપદા પીડિતોના રાહત કાર્યો પર ખર્ચ કરવામાં આવશે
ગુરૂ પૂર્ણિમાના અવસરે સી.ડી. લોન્ચ, કમાણી કુદરતી આપદા પીડિતોના રાહત કાર્યો પર ખર્ચ કરવામાં આવશે
Related Posts

Empowering Future Luminaries at JMIS

Dwarka Baat Cheet – Trees of Delhi on 27th September

A Journey Of The Self, Through The Self And To The Self

One Billion Rising Programme (OBR) organised at National Law University Delhi

DSJA celebrated its annual awards function

सुप्रसिद्ध फिल्म निर्माता निर्देशक स्वर्गीय यश चोपड़ा को उनकी 85 वीं जयंती पर श्रद्धा सुमन अर्पित

Atlast people are talking about it !!!

Appreciation Day Celebrated by SVIS

मन लीला

25-MEMBER SQUAD LEAVES FOR CZECH REPUBLIC

विल यू मैरी मी में दमदार है रोल: मुग्धा गोडसे

अभिनेता अनिल कपूर बने ब्लूबर्ड के ब्रांड एंबेस्डर

‘कॉमेडी नाइट्स लाइव’ में अश्लीलता तो है
S.S. Dogra conferred with Himachal Ratna Award

In Service Teachers Training Program held at N.K. Bagrodia Public School

Mother’s Day was celebrated in Shiksha Bharati Public School
Apeejay School of Management facilitates industry interface during Lockdown

Annual Sports Meet @N. K. BAGRODIA PUBLIC SCHOOL

अम्बेडकर भारत की शुचिता और अस्मिता के प्रतीक थेः दयानंद वत्स

