હાંસોલ, 22 જુલાઈ (હિ.સ.) આધુનિક સમાજમાં સ્વચ્છ સંસ્કારને જન-જીવનમાં ધારણ કરવાના ઉદ્દેશ્યથી શ્રી મધુસૂદન ધ્યાનયોગ નિકેતન હાંસોલ, ઈન્દિરા બ્રિજ પાસે, ગુજરાતમાં ગુરૂ પૂર્ણિમાના દિવસે ધાર્મિક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું. આ આધ્યાત્મિક કાર્યક્રમમાં બ્રહ્મનાદ અને શક્તિપાઠ દ્વારા આ આશ્રમના પ્રમુખ શ્રી ધ્યાનયોગી ઓમદાસજી મહારાજે ઉપસ્થિત લોકોને માનસિક શાંતિને જીવનમાં ધારણ કરવાના હેતુએ પ્રવચન સંભળાવ્યું. આ પ્રસંગે શ્રી ધ્યાનયોગી ઓમદાસજી મહારાજે બ્રહ્મનાદ અને શક્તિપાઠ વિધિ પર આધારિત સી.ડી.ને લોન્ચ કરી છે. મહારાજનો દાવો છે કે આ સી.ડી.ને માત્ર સાંભળવાથી જ નિશ્ર્વિત રૂપથી માનસિક શાંતિ ગ્રહણ કરવાની ઉર્જા પ્રાપ્ત થાય છે. ટ્રસ્ટે જાહેરાત કરી કે આ સી.ડી.ને વેચવાથી પ્રાપ્ત થયેલ તમામ રકમને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ રાજ્યોમાં પીડિતોને રાહત મદદ માટે અને સારા કાર્યોના ઉદ્દેશ્યથી ખર્ચ કરવામાં આવશે. આ આધ્યાત્મિક સમારોહમાં કુદરતી આપદામાં માર્યા ગયેલ લાખો નિર્દોષ લોકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પણ ધારણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે આ પ્રવચનનો સારાંશ સાંભળવા માટે દેશના વિવિધ સ્થાનો પરથી આવનાર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને રસપાન કરાવશે.
ગુરૂ પૂર્ણિમાના અવસરે સી.ડી. લોન્ચ, કમાણી કુદરતી આપદા પીડિતોના રાહત કાર્યો પર ખર્ચ કરવામાં આવશે
ગુરૂ પૂર્ણિમાના અવસરે સી.ડી. લોન્ચ, કમાણી કુદરતી આપદા પીડિતોના રાહત કાર્યો પર ખર્ચ કરવામાં આવશે
Related Posts
Chief Minister’s GIFT for employees

CRPF School, Dwarka celebrated its 9th Annual Day

Pride of Dwarka-Sudha Sinha
और बेचारी उस अबोध का भविष्य अंधकारमय हो गया …..
Institute of Innovative Professional Learning(IIPL) inagurated by Shiv Khera

द्वारका श्री रामलीला सोसाइटी द्वारा भूमि पूजन आयोजित
Dwarka Forum met Commissioner, MCD to discuss sanitation problem

His Holiness Sri Ganapathy Sachchidananda Swamiji in Dwarka

Study in Poland
RECURRING LAND SLIDE AND FLOOD-DAMAGE IN HILL STATES- NEED FOR LONG TERM SOLUTIONS
दिल्ली टीम ने राश्ट्रीय आर्मरेस्लिंग प्रतियोगिता में 14 पदक जीते

विद्या बालन देखना चाहती हैं फिल्म ‘एंग्री इंडियन गौड़ेसेस’
POSTAL FACILITIES AT DWARKA SHOULD BE STRENGTHENED IMMEDIATELY
Inauguration of ‘Self help group’ for Financial Empowerment of women

लव वर्सेस गैंगस्टर का पोस्टर लांच
भगवान महावीर और महावीर जयंती

Organising ‘Nyaay Kendra’ by Adhivakta Parishad at Maa Vindyavasini Mandir

Latest film release – I Am Kalam

Trishna Summit 2016-An Extravaganza held at N. K. Bagrodia Public School ,Dwarka

