હાંસોલ, 22 જુલાઈ (હિ.સ.) આધુનિક સમાજમાં સ્વચ્છ સંસ્કારને જન-જીવનમાં ધારણ કરવાના ઉદ્દેશ્યથી શ્રી મધુસૂદન ધ્યાનયોગ નિકેતન હાંસોલ, ઈન્દિરા બ્રિજ પાસે, ગુજરાતમાં ગુરૂ પૂર્ણિમાના દિવસે ધાર્મિક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું. આ આધ્યાત્મિક કાર્યક્રમમાં બ્રહ્મનાદ અને શક્તિપાઠ દ્વારા આ આશ્રમના પ્રમુખ શ્રી ધ્યાનયોગી ઓમદાસજી મહારાજે ઉપસ્થિત લોકોને માનસિક શાંતિને જીવનમાં ધારણ કરવાના હેતુએ પ્રવચન સંભળાવ્યું. આ પ્રસંગે શ્રી ધ્યાનયોગી ઓમદાસજી મહારાજે બ્રહ્મનાદ અને શક્તિપાઠ વિધિ પર આધારિત સી.ડી.ને લોન્ચ કરી છે. મહારાજનો દાવો છે કે આ સી.ડી.ને માત્ર સાંભળવાથી જ નિશ્ર્વિત રૂપથી માનસિક શાંતિ ગ્રહણ કરવાની ઉર્જા પ્રાપ્ત થાય છે. ટ્રસ્ટે જાહેરાત કરી કે આ સી.ડી.ને વેચવાથી પ્રાપ્ત થયેલ તમામ રકમને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ રાજ્યોમાં પીડિતોને રાહત મદદ માટે અને સારા કાર્યોના ઉદ્દેશ્યથી ખર્ચ કરવામાં આવશે. આ આધ્યાત્મિક સમારોહમાં કુદરતી આપદામાં માર્યા ગયેલ લાખો નિર્દોષ લોકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પણ ધારણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે આ પ્રવચનનો સારાંશ સાંભળવા માટે દેશના વિવિધ સ્થાનો પરથી આવનાર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને રસપાન કરાવશે.
ગુરૂ પૂર્ણિમાના અવસરે સી.ડી. લોન્ચ, કમાણી કુદરતી આપદા પીડિતોના રાહત કાર્યો પર ખર્ચ કરવામાં આવશે
ગુરૂ પૂર્ણિમાના અવસરે સી.ડી. લોન્ચ, કમાણી કુદરતી આપદા પીડિતોના રાહત કાર્યો પર ખર્ચ કરવામાં આવશે
Related Posts

GROW VEGETABLES , FRUITS AND HERBS IN YOUR BACKYARD GARDEN – AMEENA JUNG
Dwarka housing society flat allottees move court

Congratulations to Office Bearers of VINAYAK CGHS LTD.
Greed based corruption can only be checked by Character Education – Shiv Khera

पहले कुलदीप नैयर सम्मान से पत्रकार रवीश कुमार सम्मानित

बचिए रासायनिक रंगों के खतरों से

स्वच्छ और स्वस्थ दिल्ली हेतु सामूहिक राजयोग साधना हुई
Request to Activist Sh Arvind Kejriwal from resident of Dwark, Delhi
POWER OF RTI IN CURTAILING DELAY IN PASSPORT
Pustaka Kaineetam by Jansanskriti Dwarka branch on 14th April

Manoj Tiwari joined BJP

Latest film release – Zindagi Na Milegi Dobara

Indian Media Welfare Association organised its 5th IMWA Awards 2016

Unified theory of Universal brotherhood

Global road safety body IRF for expediting new amended Motor Vehicle Act to reduce road accident deaths

3rd Annual Ayyappa Pooja on 24th November

Class V Annual Cultural Day @SVIS- “Chhatrapati Shivaji Maharaj”

Properties Watch : AMRAPALI VERONA HEIGHTS -2/3/4 BHK Apartments, Noida Extension
CONSULTING ENGINEERS NEED LOTS OF SELF INTROSPECTION TO IMPROVE QUALITY OF INFRASTRUCTURE PROJECTS AND THEIR TIMELY COMPLETION – NITIN GADKARI

