હાંસોલ, 22 જુલાઈ (હિ.સ.) આધુનિક સમાજમાં સ્વચ્છ સંસ્કારને જન-જીવનમાં ધારણ કરવાના ઉદ્દેશ્યથી શ્રી મધુસૂદન ધ્યાનયોગ નિકેતન હાંસોલ, ઈન્દિરા બ્રિજ પાસે, ગુજરાતમાં ગુરૂ પૂર્ણિમાના દિવસે ધાર્મિક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું. આ આધ્યાત્મિક કાર્યક્રમમાં બ્રહ્મનાદ અને શક્તિપાઠ દ્વારા આ આશ્રમના પ્રમુખ શ્રી ધ્યાનયોગી ઓમદાસજી મહારાજે ઉપસ્થિત લોકોને માનસિક શાંતિને જીવનમાં ધારણ કરવાના હેતુએ પ્રવચન સંભળાવ્યું. આ પ્રસંગે શ્રી ધ્યાનયોગી ઓમદાસજી મહારાજે બ્રહ્મનાદ અને શક્તિપાઠ વિધિ પર આધારિત સી.ડી.ને લોન્ચ કરી છે. મહારાજનો દાવો છે કે આ સી.ડી.ને માત્ર સાંભળવાથી જ નિશ્ર્વિત રૂપથી માનસિક શાંતિ ગ્રહણ કરવાની ઉર્જા પ્રાપ્ત થાય છે. ટ્રસ્ટે જાહેરાત કરી કે આ સી.ડી.ને વેચવાથી પ્રાપ્ત થયેલ તમામ રકમને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ રાજ્યોમાં પીડિતોને રાહત મદદ માટે અને સારા કાર્યોના ઉદ્દેશ્યથી ખર્ચ કરવામાં આવશે. આ આધ્યાત્મિક સમારોહમાં કુદરતી આપદામાં માર્યા ગયેલ લાખો નિર્દોષ લોકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પણ ધારણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે આ પ્રવચનનો સારાંશ સાંભળવા માટે દેશના વિવિધ સ્થાનો પરથી આવનાર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને રસપાન કરાવશે.
ગુરૂ પૂર્ણિમાના અવસરે સી.ડી. લોન્ચ, કમાણી કુદરતી આપદા પીડિતોના રાહત કાર્યો પર ખર્ચ કરવામાં આવશે
ગુરૂ પૂર્ણિમાના અવસરે સી.ડી. લોન્ચ, કમાણી કુદરતી આપદા પીડિતોના રાહત કાર્યો પર ખર્ચ કરવામાં આવશે
Related Posts

ओमपुरी को श्रृद्धांजलि के साथ दिल्लीवासियों को जेएफएफ का सायोनारा

Coverage of book in Pioneer-National English daily newspaper.

Launch of Environmental Friendly e-Rickshaw on 25 th Dec.
FUTURE OF DWARKA

RTI for a better Dwarka – Dwarka Sector 22-Underpass Water Logging

Bindass Naach kick starts with their foot on a rocky road

Come together in Solidarity for ‘Peace Campaign on Terror’ on 26th Nov.

Popular TV Star Sara Khan to Join BIG Magic’s Historical Comedy ‘Har Mushkil Ka Hal Akbar Birbal’

Sakshi received prestigious PTA Award
JAIN SAMAJ DWARKA

Saraswati Puja celebration on 24th Jan.

KNOW YOUR CORRECT PIN CODE
Tithi Puja on Holy Mother and Christmas Eve at Ramakrishna Mission, Delhi

Acharya Hazari Prasad Dwivedi Memorial Lecture by Prof. Indra Nath Choudhury
हिरण पर क्यों लादें घास ?

मैं अपने को बहुत ही लकी मानता हॅू: रणवीर

Eye Screening Camp organized in Dwarka

13th anniversary of Kargil Day on Thursday, 26th July 2012
वर्तमान शासन नायक भगवान महावीर जन्म कल्याणक

